Unknown Author
Description
પાટણ જીલ્લામાં કુલ 517 ગામડાઓ છે. જેમાથી મોટાભાગના ગામડાઓમો ચૌધરીઓ વસે છે જેમાં ચાણસ્મા તાલુકામાં બાવીસ ગામના ગોળમાં ચૌધરીઓ વસે છે. તેવી રીતે ધીનોજનો
...
બાર ગામના ગોળમાં, રાધનપુરમા વાઢિયારનો 52 ગામના ગોળમાં, જાતોડાના 32 ગામના ગોળમાં તથા પાટણ અને હારીજ તાલુકા આજુબાજુ 24 ગામના ગોળમાં ચોવીસી ચૌધરી સમાજના વ્યક્તિઓ વસવાટ કરે છે. આ બધા જ ગામોમાં રહેતા ચૌધરીઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે. માત્ર અહી જ નહીં પણ સમગ્ર ગુજરાત અને દેશમાં પણ રહેતા ચૌધરીઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તેની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરતાં આવ્યા છે.
વરસો પહેલા ચૌધઓનું ધ્યાન માત્ર ખેતી પર જ હતું. પરંતુ 1960 પછી સહકારી મંડળીઓની સ્થાપના થઈ અને વિવિધ ગામમાં સહકારી મંડળીઓની સ્થાપના થઈ. વિવિધ સહકારી મંડળીઓની સ્થાપનાથી ચૌધરીઓ પશુપાલનને આવકનું સાધન માણવા લાગ્યા. પોતાના દૂધની આવક વધુ થવાથી પશુપાલનની પ્રવૃતિને વેગ મળ્યો.
આ બૂકને 3 પ્રકરણ માં વિભાજિત કરવામાં આવી છે.
1. પાટણ જીલ્લામાં ચોવીસી ચૌધરી સમાજમાં દૂધ ઉત્પાદન
2. ચોવીસી ચૌધરી સમાજના સામાજિક વિકાસમાં સહકારી દૂધ ઉત્પાદન પ્રવૃતિનો ફાળો
3. ચોવીસી ચૌધરી સમાજના આર્થિક વિકાસમાં સહકારી દૂધ ઉત્પાદન પ્રવૃતિનો ફાળો
Read more
Genres
No genres specified
Tags
No tags specified
Reading Moods
No reading moods specified
Contributors
No contributors specified
Publishing Info
Publisher
Ret international academic publishing
Month-Year
Jan, 2015
ISBN
ISBN-13: 9789385065637
ISBN-10: 9385065637
Language
Gujarati
No. of Pages
75
Format
Paperback
Awards & Recognition
No awards specified
Available at
No purchase options available
First Reviewed by
Claim the Book
Are you an author of this book?
Report
Found an issue or correction?