Kaajal Oza Vaidya
Description
ફોન બંધ કરી દેવો એ એક રસ્તો છે, પરંતુ એને કારણે અગત્યના મેસેજીસ કે ફોન પણ ન મળે એ ભય સતત સતાવતો રહે છે. શક્ય છે કે કોઇ પોતાની મરજીથી કલાકો ચેટિંગ કરે.
...
.. પણ એ પસંદગીની વ્યક્તિ સાથે જ હોઇ શકે! બહુ બીઝી રહેતા લોકો માટે એસ.એમ.એસ. પોતાની લાગણી વ્યક્ત કરવાનું એક સાધન હોઇ શકે એ વાત નકારી ન શકાય, પરંતુ એ દરેક માણસનો અધાધિત અધિકાર નથી, નથી ને નથી જ! એક માણસે બીજાને પૂછ્યું, 'મેરે પાસ ફેસબુક હૈ, ટ્વિટર હૈ, બ્લોગ હૈ, લિંકડીન હૈ... તુમ્હારે પાસ ક્યા હૈ?'બીજા માણસે જવાબ આપ્યો, 'મેરે પાસ કામ હૈ.'
Read more